ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ પ્રમુખ યુનુસ અમદાવાદી નું અવસાન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ માટે અત્યંત દુઃખદ સમાચાર સામે આવી રહયા છે.ભરૂચ જિલ્લાના વર્લ્ડ ભરૂચી વોહરા ફેડરેશનના સ્થાપકોમાંના એક કર્મઠ કાર્યકર્તા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ યુનુસભાઈ પટેલ આ ફાની દુનિયા ને અલવિદા કરી ચુક્યા છે.તેમના ઇન્તેકાલ થી ભરૂચ જિલ્લાને અને વર્લ્ડ ભરુચિ વોહરા પટેલ ફેડરેશન તથા કોંગ્રેસ પાર્ટીને ન પુરી શકાય એવી ખોટ પડી છે.

યુનુસભાઈ ના અવસાન થી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સહિત મુસ્લિમ સમાજમાં શોક નું મોજું પ્રસરી જવા પામ્યું છે.

ડિજિટલ યુગ ન્યૂઝ ભરૂચ 

 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!