આમોદનો ‘મોતનો માર્ગ’, ખાડાને કારણે ટેમ્પો પલટી માર્યો, અકસ્માતોની હારમાળા છતાંય તંત્ર કેમ નથી સાંભળતું?, તંત્રની બેદરકારી ક્યારે અટકશે?
ભરૂચ થી વડોદરા નો માર્ગ તેમજ પુલોના સમારકામ મામલે ભરૂચ નાં સામાજિક કાર્યકર ની ચીમકી :: દિન-૧૫ મા કામ ન થાય તો અન્ન-જળ ત્યાગ કરશે