ભરૂચ અને અંકલેશ્વર તાલુકાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો.
વાગરા ના નાંદીડા ગામેં ચાલતા ગેરકાયદેસર માટી ખનન પર ખાણખનીજ વિભાગે દરોડા પાડી હિટાચી મશીન જપ્ત કર્યું