આણંદ ખાતે આયોજિત ધર્મસભામાં ટી.રાજા સહિત વક્તાઓથી ધાર્મિક લાગણી ન દુભાય તેની તકેદારી રાખવા ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યો ની મુખ્યમંત્રીને લેખિત રજૂઆત…!!!
વાગરામાં ભક્તિભાવ સાથે ગણપતિ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન, ડાંગ નૃત્ય અને ગરબાએ જમાવ્યું આકર્ષણ.
વસ્તીખંડાલી ગામે ચાલુ વરસાદે પણ ઈદે મિલાદનું ઝુલૂસ યોજાયું, મોટી સંખ્યામાં લોકો જોડાયા, નિયાઝનું પણ વિતરણ કરાયું
વાગરામાં ઇદે મિલાદની ભવ્ય ઉજવણી, જુમ્મા મસ્જિદથી ભવ્ય ઝુલૂસનું પ્રસ્થાન, ધાર્મિક નારા અને નાત શરીફનું પઠન, વરસાદી માહોલ વચ્ચે પણ ઉમટ્યો શ્રદ્ધાળુઓનો મહાસાગર!