વાગરામાં કોંગ્રેસના અભેદ્ય ગઢનું પતન, નેતાઓના અહમની આગમાં પક્ષનું અસ્તિત્વ ભસ્મીભૂત? અહંકારમાં અંધ નેતૃત્વ, જનતાના મિજાજને પારખવામાં નિષ્ફળ?